GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વર્ષ 2002માં સરકારે કઈ સમિતિની ભલામણ પર SARFAEST કાયદો લાગૂ કર્યો ? એમ. એસ. વર્મા સમિતિ ખાન સમિતિ ઊર્જિત પટેલ સમિતિ નરસિંહમ સમિતિ એમ. એસ. વર્મા સમિતિ ખાન સમિતિ ઊર્જિત પટેલ સમિતિ નરસિંહમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ? ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એકતરફી વ્યવહારો લેણદેણની તુલાના કયા ખાતામાં નોંધવામાં આવે છે ? મુડી ખાતુ નાણાકીય ખાતું એકતરફી ખાતું ચાલુ ખાતું મુડી ખાતુ નાણાકીય ખાતું એકતરફી ખાતું ચાલુ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ? ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારત સરકાર બાહ્ય દેવું ક્યાંથી લઇ શકે ? વિદેશના શેર બજારોમાંથી વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી વિદેશી સરકારો પાસેથી વિદેશના શેર બજારોમાંથી વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી વિદેશી સરકારો પાસેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP