GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વર્ષ 2002માં સરકારે કઈ સમિતિની ભલામણ પર SARFAEST કાયદો લાગૂ કર્યો ? એમ. એસ. વર્મા સમિતિ ખાન સમિતિ ઊર્જિત પટેલ સમિતિ નરસિંહમ સમિતિ એમ. એસ. વર્મા સમિતિ ખાન સમિતિ ઊર્જિત પટેલ સમિતિ નરસિંહમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બંધારણની કઈ કલમમાં કેન્દ્ર સરકારે સંસદના બંને ગૃહો સમક્ષ અંદાજિત આવક અને ખર્ચ નો વાર્ષિક નાણાકીય નિવેદન પ્રસ્તુત કરવાની વાત કરે છે. 112 116 115 114 112 116 115 114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે. 15% 30% 20% 10% 15% 30% 20% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં બેંકોનાં રાષ્ટ્રીયકરણ સંદર્ભમાં નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે ? રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે. 1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે 1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે. 1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે 1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવાઓ પ્રદાન કરતી પ્રથમ સંસ્થા કઈ હતી ? SBI મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ PNB મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ PNB મ્યુચ્યુઅલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP