સામાન્ય જ્ઞાન (GK) ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? સુવર્ણ હીરક આમાંનો એક પણ નહીં રજત સુવર્ણ હીરક આમાંનો એક પણ નહીં રજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ? સતીશ ગુજરાલ રવિશંકર રાવળ એમ.એફ. હુસેન મૃણાલ સેન સતીશ ગુજરાલ રવિશંકર રાવળ એમ.એફ. હુસેન મૃણાલ સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ? કલકત્તામાં મેટ્રો કંડક્ટર મુંબઈમાં બસ ડ્રાઈવર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર કલકત્તામાં મેટ્રો કંડક્ટર મુંબઈમાં બસ ડ્રાઈવર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ? કથારત્નાકર વિવેકકલિકા ધર્માભ્યુદય કાવ્યકલ્પલતા કથારત્નાકર વિવેકકલિકા ધર્માભ્યુદય કાવ્યકલ્પલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ? જંબુસામિચરિય પ્રભાવકચરિત નેમિનાથચતુષ્પાદિકા રેવંતગિરિરાસુ જંબુસામિચરિય પ્રભાવકચરિત નેમિનાથચતુષ્પાદિકા રેવંતગિરિરાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? ઋષભદેવ નેમિનાથ અજિતનાથ પાર્શ્વનાથ ઋષભદેવ નેમિનાથ અજિતનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP