ભારતની ભૂગોળ (Geography of India)
પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ?

વસંત ઋતુનો તોફાની વરસાદ
આમ્રવૃષ્ટિ
બ્લોસમ શાવર્સ
ચેરી શાવર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P) જમ્મુ અને કાશ્મીર
Q) સિક્કિમ
R) અરુણાચલ પ્રદેશ
S) હિમાચલ પ્રદેશ

P,R અને S
P,Q અને R
P અને R
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

હરિયાણા
મહારાષ્ટ્ર
આંદામાન દ્વિપ સમુહ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP