ભારતની ભૂગોળ (Geography of India) 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ? 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારાના મેદાનો પૂરતી મર્યાદિત છે ? લેટરાઈટ જમીનો કાંપવાળી જમીન લાલ જમીનો કાળી જમીનો લેટરાઈટ જમીનો કાંપવાળી જમીન લાલ જમીનો કાળી જમીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી તેનું નામ સંગમ બાદ ધારણ કરે છે કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી કરણપ્રયાગ પાસે મંદાકિનીનદી અને ભગીરથી નદી દેવપ્રયાગ પાસે ભગીરથીનદી અને અલકનંદા નદી દેવપ્રયાગ પાસે પીંડર નદી અને અલકનંદા નદી દેવપ્રયાગ પાસે ભીલંગાના નદી અને ભગીરથી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં મેન્ગ્રૂવ વનક્ષેત્ર જે આવેલ છે તે વિશ્વના મેન્ગ્રૂવ ક્ષેત્રના કેટલા ટકા છે ? 7 6 8 5 7 6 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઇ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા ક્યાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે ? SMERA SIDBI IWRFC EXIM Bank SMERA SIDBI IWRFC EXIM Bank ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીંદરી શાના માટે પ્રખ્યાત છે ? રાસાયણિક ખાતર માટે વિમાન ઉદ્યોગ માટે તાંબાના વાસણ માટે કાગળ ઉદ્યોગ માટે રાસાયણિક ખાતર માટે વિમાન ઉદ્યોગ માટે તાંબાના વાસણ માટે કાગળ ઉદ્યોગ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP