GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીધારા 2013 ના પરિશિષ્ટ -1 ના કયા કોષ્ટકમાં અગાઉથી મળેલ હપ્તા અને બાકી હપ્તાની સબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે ?

કોષ્ટક ‘જી’
કોષ્ટક ‘સી’
કોષ્ટક ‘એફ’
કોષ્ટક ‘એ’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
હિસાબી માહિતી ચોક્કસ, ચકાસી શકાય તેવી અને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત ___ અનુસાર હોવી જોઈએ.

પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત
હિસાબી સમયગાળાની ધારણા
સુસંગતતાના સિધ્ધાંત
હેતુલક્ષીપણાનો સિધ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો.

રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે.
બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ.
ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી.
બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ચાર વ્યક્તિઓ એકબીજા સાથે વાર્તાલાપ કરે છે એ અંગેના વિધાનો નીચે આપેલ છે.
• અજય : કોરોના વાયરસના કારણે આ વર્ષે ભારતમાં આર્થિક વૃદ્ધિનો દર ઓછો છે.
• અકબર : વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ ને કારણે પ્રતિકૂળ અસર થઈ છે.
• એન્થની : કોરોના વાયરસ ના કારણે જે મંદી આવી છે, તેને પહોંચી વળવા માટે વિશ્વના દેશોની સરકારો એ વિસ્તૃત રાજકોષીય નીતિ અપનાવી છે.
• અમરસિંહઃ હું માનું છું કે અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા સરકારોએ સાર્વત્રિક મૂળભૂત આવક યોજના (UBI) લાગુ કરવી જોઈએ
નીચે આપેલા વિકલ્પોમાંથી તે વ્યક્તિ ને ઓળખો જેનું નિવેદન આદર્શલક્ષી છે.

અકબર
અમરસિંહ
એન્થની
અજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જ્યારે કંપની પોતાની પ્રવૃત્તિને સુસંગત ન હોય તેવા ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવા માટે ભારતીય તકનીકી સંસ્થાન (IIT) ને 5 લાખ ચૂકવે, તો આ અંતર્ગત કંપનીએ ચૂકવેલ રકમ માટે કંપનીને કેટલી રકમ મજરે મળશે ?

રૂ।. 10,50,000 (175%)
રૂ।. 7,50,000 (150%)
રૂા. 6,25,000 (125%)
રૂા. 5,00,000 (100%)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથી
II. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ.
III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે.
IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.

I અને IV
III અને IV
I અને III
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP