Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપની ધારા 2013, ની પેટાકલમ (1) મુજબ કોઈપણ કંપની પોતાના નફા કે અનામતોને પૂર્ણ ભરપાઈ બોનસ શૅર બહાર પાડવા માટે મૂડીકૃત કરી શકે નહી, સિવાય કે –

આર્ટિકલ્સ દ્વારા સત્તા આપેલ હોય.
બોર્ડની ભલામણોને આધારે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી સત્તા આપેલ હોય.
આપેલ તમામ
નિયત થાપણ કે સલામત દેવાની ચૂકવણી કે જેમાં વ્યાજ કે મુદ્દલ ચૂકવવામાં ચૂક ન થયેલ હોય તો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સાચું ન હોય તેવું એક પસંદ કરો.

PAT = કરબાદ નફો (Profit After Tax)
EPS = શૅર દીઠ કમાણી (Earnings Per Share)
Dp = ભૂતકાળનું ડિવિડન્ડ (Past Dividend)
Ee = ઈક્વીટીની કમાણી (Equity Earnings)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય આવકવેરાના કાયદાની કલમ 14 મુજબ, વ્યક્તિની કઈ આવક / આવકો કુલ ગ્રોસ આવકમાં સમાવેશ થાય છે ?
(I) પગાર
(II) મકાન મિલકતની આવક
(III) ધંધા કે વ્યવસાયની આવક
(IV) મૂડી નફો

માત્ર (I) અને (II)
બધાનો સમાવેશ થાય છે.
માત્ર (I), (II) અને (IV)
માત્ર (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપનીધારો 2013 ની કલમ ___ મુજબ કંપની ઑડિટરે જણાવવું પડે છે કે એના અભિપ્રાય મુજબ નાણાકીય પત્રકોની રજૂઆત ‘સાચી અને વાજબી' છે જે નાણાંકીય વર્ષના અંતે કંપની બાબતો અને નફા કે નુકસાન પર આધારિત છે.

143
142
140
141

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંકડાશાસ્ત્રીય પ્રક્રિયા નિયંત્રણના અમલમાં પ્રવૃત્તિના ત્રણ મુખ્ય તબક્કા સમાવિષ્ટ છે. નીચેના પૈકી કયું તેવો તબક્કો નથી ?

વાહન વ્યવહાર પડતર પર અસરકારક અંકુશ
પ્રક્રિયાને સમજવી અને સીમાઓનું સ્પષ્ટીકરણ
પરિવર્તનના સ્ત્રોતોને યોગ્ય (ખાસ) રીતે દૂર કરવા, કે જેથી પ્રક્રિયા સ્થાયી બને.
ચાલતી ઉત્પાદન પ્રક્રિયાની દેખરેખ કરવી, નિયંત્રણ ચાર્ટના ઉપયોગથી સહાયરૂપ થવું, સરેરાશ કે વિચલનના મહત્ત્વના ફેરફારો શોધવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે.
(II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે.
(III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે.
(IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.

(I) અને (III)
(I) અને (II)
(II) અને (III)
(II) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP