ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે.

કાન્તિ પટેલ
રતિલાલ કાંસોદરિયા
રામજીભાઈ છાતપર
પિરાજી સાગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો?

વજીરમંડળનો વડો
સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા
વજીર
સેનાપતિ કે સૈન્યનો વડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?

વૌઠાનો મેળો
ભવનાથનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
તરણેતરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ?

મણિભાઈ સંઘવી
ઠક્કરબાપા
જુગતરામ દવે
નારાયણદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP