Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય કવિ
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય શાયર
અગ્નિકુંડનું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

અશોક
ચન્દ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ?

કારગિલ રેખા
ડુરેન્ડ રેખા
રેડ ક્લિફ
મેકમોહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP