Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે ?

માર્ચ - એપ્રિલ
ઓક્ટોબર - ડિસેમ્બર
સપ્ટેમ્બર - ઓક્ટોબર
જૂન - જૂલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

શાહબુદ્દિન રાઠોડ
નાનાભાઈ ભટ્ટ
ભાણાભાઈ ગીડા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP