GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ઓગસ્ટ, 2018માં મુગલસરાઈ રેલવે જંક્શનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય જંક્શન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ભારતના કયા રાજ્યનું છે ?

છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ?

ડૉ. શરદ ઠાકર
હસુ યાજ્ઞિક
મહેશ યાજ્ઞિક
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 222 ની જોગવાઈ બાબત માટે કરવામાં આવેલી છે ?

રાજ્ય સમકારી ફંડ
જિલ્લા ગામ ઉત્તેજન ફંડ
જિલ્લા વિકાસ ફંડ
જિલ્લા સમકારી ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP