ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ કરસનદાસ મૂળજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? ઉમાશંકર જોષી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી મણિલાલ દ્વિવેદી ઉમાશંકર જોષી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." બરકત વિરાણી આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ બરકત વિરાણી આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાથટબમાં માછલી' ના લેખક કોણ છે ? શરદ ઠાકર નિર્મિશ ઠાકર મીનાક્ષી ઠાકર લાભશંકર ઠાકર શરદ ઠાકર નિર્મિશ ઠાકર મીનાક્ષી ઠાકર લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. શ્યામ સાધુ ધના ભગત ડૉ.હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા શ્યામ સાધુ ધના ભગત ડૉ.હસુ યાજ્ઞિક ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી દલપતરામ નગીનદાસ તુળજાદાસ મારફતિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી દલપતરામ નગીનદાસ તુળજાદાસ મારફતિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP