ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

નિર્દેશવાક્ય
આજ્ઞાર્થવાક્ય
વિધ્યર્થવાક્ય
સંભવનાર્થવાકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.
બની રહો તે જ સમાધિયોગ.
આ પંક્તિઓનો છંદ ઓળખાવો.

ઈન્દ્રવ્રજા
ઉપેન્દ્રવજા
તોટક
ઉપજાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP