Talati Practice MCQ Part - 1
પંજાબના જાલંધર ખાતે યોજાયેલી 106મી ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?

એવરામ હશેકો
વેંકૈયા નાયડુ
નરેન્દ્રભાઈ મોદી
રામનાથ કોવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિચાર માધુરી કોની કૃતિ છે ?

કાકા કાલેલકર
કેશવ હર્ષદ ધ્રુવ
રમણભાઈ નીલકંઠ
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
X, Y થી 12 વધારે છે, X તથા Y ના વચ્ચે ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે. ત્રીજી સંખ્યા Z અને X નો સરવાળો શું હશે જો Z, Y ના બરાબર 1/3 હોય.

44
42
45
43

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP