Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ચેતેશ્વર પૂજારા
મહેન્દ્રસિંહ ધોની
વિરાટ કોહલી
ગૌતમ ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મહાદેવ દેસાઈએ ___ ની સરખામણી ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ સાથે કરી હતી.

દાંડીકૂચ
બારડોલી સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
A અને B મળી એક કામને 18દિવસમાં, B અને C 24 દિવસમાં તથા A અને C 36 દિવસમાં પૂર્ણ કરે છે. ત્રણેય સાથે મળી આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ?

Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ?

ભૂદેવ
મહીપાલ
નૃપતિ
ક્ષિતિપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP