Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ગૌતમ ગંભીર
ચેતેશ્વર પૂજારા
મહેન્દ્રસિંહ ધોની
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મારા ભાઈનું બારમું પતી ગયું’ – અલંકાર ઓળખાવો.

વ્યાજસ્તુતિ
ઉપમા
ઉત્પ્રેક્ષા
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા ?

રત્નસિંહજીએ
શ્રીકૃષ્ણ
દાદા રાવ દુદાજીએ
વીરકુવરીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP