ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? આસિમ રાંદેરી આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહીત બાલાશંકર કંથારિયા આસિમ રાંદેરી આદિલ મન્સૂરી વેણીભાઈ પુરોહીત બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? નિબંધ નવલિકા નવલકથા કાવ્યસંગ્રહ નિબંધ નવલિકા નવલકથા કાવ્યસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. ડુમરી સાંણથળી પ્રાંસલ મોજણી ડુમરી સાંણથળી પ્રાંસલ મોજણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી ભીખુ આચાર્ય પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી ભીખુ આચાર્ય પરીશ્વર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? પડપારીયો મૂછબંધ વેશગોર કાંચળિયા પડપારીયો મૂછબંધ વેશગોર કાંચળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? દલપતરામ બ. ક. ઠાકોર નર્મદ ન્હાનાલાલ દલપતરામ બ. ક. ઠાકોર નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP