ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

અધૂરો ઘડો છલકાય
ઉજળું એટલું દૂધ નહીં
ખોટો રૂપિયો ચળકે ઘણો
ખાલી ચણો વાગે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.
ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ.

શિખરિણી
સ્ત્રગ્ધરા
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP