GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ? તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લિક્વીડેટર દ્વારા લેણદારોને તેમની તારણવાળી મિલકતોના વેચાણની સૂચના આપવાનો સમયગાળો કેટલો છે ? સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 21 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 7 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 75 દિવસની અંદર સલામત લેણદારો પાસેથી મળેલ સૂચનાના 30 દિવસની અંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ? શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે સરકારની આવક વધારવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે સરકારની આવક વધારવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ? એફ.ડબલ્યુ. પાઈશ આપેલ પૈકી એક પણ નહીં રેમન્ડ જે. ચેમ્બર્સ એમ. કિમ્બાલ એફ.ડબલ્યુ. પાઈશ આપેલ પૈકી એક પણ નહીં રેમન્ડ જે. ચેમ્બર્સ એમ. કિમ્બાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આવકધારા હેઠળ લાભ મેળવવા માટે જાહેર પ્રોવિડન્ડ ફંડમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ભરી શકાય ? રૂ.1,00,000 રૂ.1,20,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,50,000 રૂ.1,00,000 રૂ.1,20,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.1,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ? દાવેદાર કંપનીના લેણદારો લિક્વીડેટર કંપનીના દેવાદારો દાવેદાર કંપનીના લેણદારો લિક્વીડેટર કંપનીના દેવાદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP