GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ? તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે. કાર્યફેરબદલી કાર્ય વિસ્તૃતીકરણ આપેલ તમામ કાર્ય સમુદ્ધિકરણ કાર્યફેરબદલી કાર્ય વિસ્તૃતીકરણ આપેલ તમામ કાર્ય સમુદ્ધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો કોઈ જનરલ મેનેજર તેના વતી કેટલાક સેલ્સમેનની ભરતી કરવા માટે સેલ્સ મેનેજર ને કહે છે, તો તે શેનું ઉદાહરણ છે ? સત્તાનું વિભાજન સત્તાનું વિકેન્દ્રીકરણ જવાબદારીની સોંપણી સત્તાની સોંપણી સત્તાનું વિભાજન સત્તાનું વિકેન્દ્રીકરણ જવાબદારીની સોંપણી સત્તાની સોંપણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 60 30 20 40 60 30 20 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ? રૂઢિગત ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઓડીટ કાર્યક્રમ તૈયાર કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબત મેળવવી જરૂરી નથી ? ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો હરીફોની માહિતી આંતરીક અંકુશની પદ્ધતિ અગાઉના ઓડીટરનો અહેવાલ ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો હરીફોની માહિતી આંતરીક અંકુશની પદ્ધતિ અગાઉના ઓડીટરનો અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP