GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંધિ છોડો. યશોજ્જવલ યશ + ઉદ્ + જવલ યશો + ઉજવલ યશા + ઉદ્ + જવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ યશો + ઉજવલ યશા + ઉદ્ + જવલ યશ્ + ઉદ + જવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 દ્વિપદી વિતરણમાં P ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો તેનો આવૃત્તિ વક્ર કેવો હોય છે ? ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં સંમિત ઋણ વિષમતા ધન વિષમતા આપેલ પૈકી એક પણ નહીં સંમિત ઋણ વિષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી ? 2012 2014 2016 2015 2012 2014 2016 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ક્યો ધ્યેયલક્ષી સંચાલનનો લાભ નથી ? વધુ સારું મૂલ્યાંકન આયોજન વિનાની સફળતા સ્વનિયંત્રણ કર્મચારી પ્રતિબદ્ધતા વધુ સારું મૂલ્યાંકન આયોજન વિનાની સફળતા સ્વનિયંત્રણ કર્મચારી પ્રતિબદ્ધતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ ક્યા શહેરમાં UTGST લાગે છે ? કોલકત્તા ચંદીગઢ ચેન્નાઈ મુંબઈ કોલકત્તા ચંદીગઢ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP