GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ?

નવપ્રશિષ્ટ
પૂર્વ પ્રશિષ્ટ
પ્રશિષ્ટ
આધુનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

ગાયકવાડની હવેલીમાં
આગાખાન મહેલમાં
કોચરબ આશ્રમમાં
સાબરમતી આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે.

ચકાસણી
ટેસ્ટિંગ
ઓડીટીંગ
વાઉચિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP