GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે.

દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા
બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
આયોજનનું કાર્ય એટલે

પસંદગીનું કાર્ય
મુશ્કેલ કાર્ય
રોજબરોજનું કાર્ય
નિશ્ચિત કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-VII
પરિશિષ્ટ-IX
પરિશિષ્ટ-VI
પરિશિષ્ટ-V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

એફ.ડબલ્યુ. પાઈશ
રેમન્ડ જે. ચેમ્બર્સ
એમ. કિમ્બાલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો બોનસ શેર તા.1-5-81 પછી આપવામાં આવ્યા હોય તો તેની કિંમત કેટલી લેવી ?

શૂન્ય
મૂળ કિંમત
બજાર કિંમત
સામાન્ય કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP