GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે. દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ – 155 કલમ – 161 કલમ – 153 કલમ – 74 કલમ – 155 કલમ – 161 કલમ – 153 કલમ – 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી. માટે, પણ આપેલ પૈકી એક પણ નહીં અને, તો તો, જો માટે, પણ આપેલ પૈકી એક પણ નહીં અને, તો તો, જો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ? નકારાત્મક અહેવાલ બિનસુધારણા અહેવાલ ખામીવાળો અહેવાલ દાવાનો અહેવાલ નકારાત્મક અહેવાલ બિનસુધારણા અહેવાલ ખામીવાળો અહેવાલ દાવાનો અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ? તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે. તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે. તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે. તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP