GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે. દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય મુશ્કેલ કાર્ય રોજબરોજનું કાર્ય નિશ્ચિત કાર્ય પસંદગીનું કાર્ય મુશ્કેલ કાર્ય રોજબરોજનું કાર્ય નિશ્ચિત કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ? એફ.ડબલ્યુ. પાઈશ રેમન્ડ જે. ચેમ્બર્સ એમ. કિમ્બાલ આપેલ પૈકી એક પણ નહીં એફ.ડબલ્યુ. પાઈશ રેમન્ડ જે. ચેમ્બર્સ એમ. કિમ્બાલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો બોનસ શેર તા.1-5-81 પછી આપવામાં આવ્યા હોય તો તેની કિંમત કેટલી લેવી ? શૂન્ય મૂળ કિંમત બજાર કિંમત સામાન્ય કિંમત શૂન્ય મૂળ કિંમત બજાર કિંમત સામાન્ય કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___ ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ. સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં. (સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP