ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા મરીઝ ઈકબાલ અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા મરીઝ ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? શામળ અખો પ્રેમાનંદ ભાલણા શામળ અખો પ્રેમાનંદ ભાલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક 'દર્શક'ને નીચેનામાંથી કયો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? રાઈટ નાઈટ સરસ્વતી શારદા રાઈટ નાઈટ સરસ્વતી શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શુક્લની કૃતિ 'હજો હાથ કરતાલ' નો સાહિત્યપ્રકાર જણાવો ? ગઝલ કવિતા સોનેટ નિબંધ ગઝલ કવિતા સોનેટ નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? દિનકરરાય વૈદ્ય મધુરાય વેણીભાઈ પુરોહિત લાભશંકર ઠાકર દિનકરરાય વૈદ્ય મધુરાય વેણીભાઈ પુરોહિત લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશી ક.મા.મુનશી કૌટિલ્ય ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશી ક.મા.મુનશી કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP