GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે.

કાર્યાત્મક વિવરણ
હુકમની એકવાક્યતા
હેતુઓની એકતા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કાયસ્ક્વેર વિતરણના વક્રની સંમિતતા શી છે ?

ધન વિષમતા
ઋણ વિષમતા
આપેલ પૈકી એક પણ નહીં
સંમિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ?

નવપ્રશિષ્ટ
પ્રશિષ્ટ
આધુનિક
પૂર્વ પ્રશિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP