GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? ઉમાશંકર જોષી કવિ ‘કાન્ત’ જયંત પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી કવિ ‘કાન્ત’ જયંત પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ? ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ એક બિંદુમાંથી પસાર થતાં વર્તુળોની સંખ્યા ___ છે. ત્રણ ચાર અનંત બે ત્રણ ચાર અનંત બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ? દાવેદાર કંપનીના લેણદારો કંપનીના દેવાદારો લિક્વીડેટર દાવેદાર કંપનીના લેણદારો કંપનીના દેવાદારો લિક્વીડેટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ ક્યા શહેરમાં UTGST લાગે છે ? કોલકત્તા ચંદીગઢ ચેન્નાઈ મુંબઈ કોલકત્તા ચંદીગઢ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ. 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP