GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
એસેસી એ અગાઉથી ભરેલો કર નિયમિત આકારણી વખતે નક્કી થયેલ રકમથી વધુ હોય તો આકારણી વર્ષની શરૂઆતથી રિફંડ મંજૂર કરવાની તારીખ સુધી સરકાર વાર્ષિક ___ સાદું વ્યાજ આપશે.

8%
6%
4%
12%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી ?

તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે.
તાલીમ પાછળ કરેલ ખર્ચ એ ખર્ચ નથી પણ નફાકારક રોકાણ છે.
ઔદ્યોગિક એકમ માટે તાલીમની પ્રવૃત્તિ આશીર્વાદ સમાન છે.
તાલીમ માત્ર બિનઅનુભવી કર્મચારીને જ આપવી પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP