GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
અભિલેખ અદાલત કોને કહેવાય ?

જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે.
જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય.
જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય.
આપેલ તમામ શરતો લાગુ પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘કરારના હિસાબો' માં બિન-પ્રમાણિત કામ એટલે...

પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવું કામ
પૂર્ણ થયેલ કામ
અધૂરું કામ-અપૂર્ણ કામ
મંજૂરી વગરનું કામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP