GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

ભગવાન પરશુરામે
ભગવાન રામે
હેમચંદ્રાચાર્યે
શ્રીકૃષ્ણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય બગાડના ધોરણ કરતાં જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને...

અનિવાર્ય બગાડ
અસામાન્ય વધારો
અસામાન્ય બગાડ
સામાન્ય બગાડ જ ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ઓછામાં ઓછા ખર્ચે સૌથી વધુ ફાયદાકારક જથ્થો નક્કી કરવામાં આવે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે.

વરદી સપાટી
આર્થિક વરદી જથ્થો
ભયજનક સપાટી
સરેરાશ સપાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP