GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કઈ બે બાબતોનો ઉપયોગ કરીને રોનાલ્ડ ગીસ્ટે છૂટક વેપારનું સ્વરૂપ સમજાવવા રજૂઆત કરી છે ?

વેચાણ અને નકો
નફાનો ગાળો અને વેચાણ ઊથલો
ઇક્વિટીપરનો વેપાર અને મૂડી માળખું
સ્થિર અને ચલિત ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કવિ બોટાદરકરનું પૂરું નામ જણાવો.

દામોદર ખુશાલકર બોટાદકર
રતનશંકર મોહનદાસ બોટાદકર
પ્રભાશંકર રવિશંકર બોટાદકર
પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP