GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

મણિલાલ દ્વિવેદી
શ્યામ સાધુ
મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે.

SLR
રેપોરેટ
રિવર્સ રેપોરેટ
CRR કેશ રિઝર્વ રેશિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
પાછલા વર્ષ 2016-17 દરમ્યાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક ___

રૂ. 10,000 સુધી કરમુક્ત
કરમુકત ગણાશે
રૂ. 50,000 સુધી કરમુક્ત
કરપાત્ર ગણાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP