GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે બોનસ શેર ઈશ્યુ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ? આવી કોઈ મર્યાદા હોતી નથી 6 માસ 24 માસ 12 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી 6 માસ 24 માસ 12 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. SLR રેપોરેટ રિવર્સ રેપોરેટ CRR કેશ રિઝર્વ રેશિયો SLR રેપોરેટ રિવર્સ રેપોરેટ CRR કેશ રિઝર્વ રેશિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી સમાસનું કર્યું જોડકું સાચું છે ? દીવાસળી – તત્પુરુષ ચતુર્ભુજ – બહુવ્રીહી ગાયમાતા - દ્વન્દ્વ ખટદર્શન - ઉપપદ દીવાસળી – તત્પુરુષ ચતુર્ભુજ – બહુવ્રીહી ગાયમાતા - દ્વન્દ્વ ખટદર્શન - ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ... 20 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? શ્રીકૃષ્ણે ભગવાન રામે ભગવાન પરશુરામે હેમચંદ્રાચાર્યે શ્રીકૃષ્ણે ભગવાન રામે ભગવાન પરશુરામે હેમચંદ્રાચાર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP