ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર
ઉતાવળે આંબા ન પાકે
પાકા ઘડે કાંઠા ન ચડે
ધીરજના ફળ મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP