GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ?

8192 મીટર, 7680 મીટર, 6570 મીટર
8898 મીટર, 7817 મીટર, 7138 મીટર
આપેલ પૈકી એક પણ નહીં
9030 મીટર, 8976 મીટર, 8411 મીટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સંયોજનથી બનતો વિષય કયા નામે ઓળખાય છે ?

અર્થવિષયક આંકડાશાસ્ત્ર
ગાણિતિક અર્થશાસ્ત્ર
ગાણિતિક આંકડાશાસ્ત્ર
અર્થમિતિશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP