Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ?

8192 મીટર, 7680 મીટર, 6570 મીટર
આપેલ પૈકી એક પણ નહીં
9030 મીટર, 8976 મીટર, 8411 મીટર
8898 મીટર, 7817 મીટર, 7138 મીટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
‘વિરંચી' કોનું તખલ્લુસ છે ?

કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
ધ્રુવ ભટ્ટ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગરીબ પરિવારોને એલ. પી. જી. જોડાણ પૂરા પાડવા અંગેની પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજનામાં કેટલો લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો ?

50 લાખ જોડાણ
5 કરોડ જોડાણ
1 કરોડ જોડાણ
5 લાખ જોડાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.
તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.
તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.
તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP