GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ? આપેલ પૈકી એક પણ નહીં 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર આપેલ પૈકી એક પણ નહીં 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં ઉજવાતા તહેવારો અને તેના મહિનાની નીચે આપેલી જોડીઓનો સાચો વિકલ્પ શોધો : 1. રક્ષાબંધન 2. દશેરા 3. હોળીa. ફાગણ b. અષાઢ c. શ્રાવણ d. આસો 1-c, 2-d, 3-a 1-c, 2-d, 3-b 1-b, 2-c, 3-a 1-d, 2-a, 3-c 1-c, 2-d, 3-a 1-c, 2-d, 3-b 1-b, 2-c, 3-a 1-d, 2-a, 3-c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 100 પ્રાપ્તાંકોવાળા એક નિદર્શનો મધ્યક 30 છે. 150 પ્રાપ્તાંકોવાળા બીજા નિદર્શનો મધ્યક 40 છે. આ બંને નિદર્શોને ભેગા કરવામાં આવે તો કુલ 250 પ્રાપ્તાંકોવાળા નવા નિદર્શનો મધ્યક કેટલો થશે ? 36 95 65 35 36 95 65 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિશેષણ શોધો : સાચા સાધુને સહુ નમે છે. સાધુ સાચા છે નમે સાધુ સાચા છે નમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચી છે ? ભડીયાદનો મેળો – ભડીયાદ-સુરેન્દ્રનગર નકળંગનો મેળો – કોળિયાક-અમદાવાદ તરણેતરનો મેળો - તરણેતર-જૂનાગઢ ગોળ ગધેડાનો મેળો – ગરબાડા-દહોદ ભડીયાદનો મેળો – ભડીયાદ-સુરેન્દ્રનગર નકળંગનો મેળો – કોળિયાક-અમદાવાદ તરણેતરનો મેળો - તરણેતર-જૂનાગઢ ગોળ ગધેડાનો મેળો – ગરબાડા-દહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા. તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું. તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા. તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા. તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા. તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું. તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા. તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP