ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? દયાનંદ શામળ પ્રેમાનંદ અખો દયાનંદ શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ? શ્યામ બાબુ વેણીભાઈ પુરોહિત પિતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ શ્યામ બાબુ વેણીભાઈ પુરોહિત પિતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકીનું ક્યું સાહિત્યસર્જન શ્રીરંગ અવધૂતનું છે ? રંગતરંગ રંગ હૃદયમ્ આપેલ તમામ ગુરુલીલામૃત રંગતરંગ રંગ હૃદયમ્ આપેલ તમામ ગુરુલીલામૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. મનહર દોહરો પૃથ્વી સવૈયા મનહર દોહરો પૃથ્વી સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ મારું સાહસ મારી જીવનકથા સત્યાગ્રહની યાત્રા મારો સંઘર્ષ મારું સાહસ મારી જીવનકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ? સ્નેહી પરમાર લાલજી બ્રહ્મભટ્ટ કરસનદાસ માણેક હરિન્દ્ર દવે સ્નેહી પરમાર લાલજી બ્રહ્મભટ્ટ કરસનદાસ માણેક હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP