ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ મરીઝ ઈકબાલ શેખાદમ આબુવાલા અમૃત ઘાયલ મરીઝ ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? ઉમાશંકર જોષી વિનોદ જોષી ગૌરીશંકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી વિનોદ જોષી ગૌરીશંકર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નાનાલાલ હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી નાનાલાલ હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP