ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મરણટીપ લઘુ નવલકૃતિ કોની છે ? જયંતિલાલ ગોહિલ યશવંત શુક્લ તારક મહેતા ઇશ્વર પેટલીકર જયંતિલાલ ગોહિલ યશવંત શુક્લ તારક મહેતા ઇશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ મકરંદ દવે ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ મકરંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? બ.ક. ઠાકોર નાથાલાલ દવે સ્નેહી પરમાર હરિકૃષ્ણ પાઠક બ.ક. ઠાકોર નાથાલાલ દવે સ્નેહી પરમાર હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રચાર્યનું સાંસારિક નામ શું હતું ? જીનદેવ ઋષભદેવ ચાંગદેવ હેમદેવ જીનદેવ ઋષભદેવ ચાંગદેવ હેમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? ઘનશ્યામ ગૌરવ અસ્મિતા વાસુકી ઘનશ્યામ ગૌરવ અસ્મિતા વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. દુર્ગારામ મહેતા નર્મદશંકર કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતા નર્મદશંકર કરસનદાસ મૂળજી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP