ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

મંડળી મળવાથી થતા લાભ
આપણો ધર્મ
ધર્મ અને સમાજ
ભૂત નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ?

કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી
સુમિત્રાનંદન પંત
મૈથિલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

બાલાભાઈ દેસાઈ
જયેશચંદ્ર રણજીતરામ
ભોળાભાઈ પટેલ
જયપ્રસાદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP