GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે.

નફા-જથ્થાનો ગુણોત્તર
ચાવીરૂપ પરિબળ
સલામતી ગાળો
આર્થિક વરદી જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ધંધાની ખરીદી વખતે પાઘડી શોધવા માટે નીચેના ક્યા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ?

પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત
પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો
પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો
પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP