ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મેરે તો ગિરિધર ગોપાલ
મને ચાકર રાખોજી
મુખડાની માયા લાગી રે
માધવ ક્યાંય નથી મધુવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

મનુભાઈ પંચોળી 'દર્શક'
ઉમાશંકર જોષી
મકરંદ દવે
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP