ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઢાંકની ગુફાઓ - મોરબી
શાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ
સિયોત ગુફાઓ - કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ગોળ ગધેડાનો મેળો - જેસવાડા
કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર
શાહ આલમનો મેળો - અમદાવાદ
મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ?

એમ. નકુલ
મનહર મકવાણા
વનરાજ માળી
કુમાર મંગલસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP