Talati Practice MCQ Part - 6
21 જૂન, 2022ના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો.

યોગ રાખે નિરોગી
માનવતા માટે યોગ
યોગ એક વ્યાયામ
સૌને માટે યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ?

કૃષિ વિભાગ
સૈનિક વિભાગ
માણવિભાગ
વેપાર વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તણછાંઈ કાપડના ઉત્પાદનમાં કયુ શહેર અનેક વિશેષતાઓ ધરાવે છે ?

રાજકોટ
સુરત
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નહેરુ
નરેન્દ્ર મોદી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP