Gujarat Police Constable Practice MCQ જો એક મહિનાના ત્રીજા શનિવારે 21મી તારીખ હોય તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ? 5 3 2 4 5 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી ભારતીય પુરાવા અધિનિયમ લાગુ પડશે નહીં ? ભૂમિદળ અધિનિયમ-1950 નૌકાદળ અધિનિયમ-1934 હવાયદળ અધિનિયમ-1950 આપેલ તમામ ભૂમિદળ અધિનિયમ-1950 નૌકાદળ અધિનિયમ-1934 હવાયદળ અધિનિયમ-1950 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પ્રજાજને ભારતની બહાર ગુનાહિત કાર્ય કર્યુ હોય તો શું આ કાર્ય ભારતીય કાયદા હેઠળ શિક્ષાને પાત્ર બને ? ના આપેલ પૈકી એક પણ નહીં હા વિદેશી કાનૂન મુજબ ના આપેલ પૈકી એક પણ નહીં હા વિદેશી કાનૂન મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ? ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે. આપેલ તમામ ચોરીના ભયનું તત્વ હોતું નથી ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે. ચોરી કરેલી વસ્તુ બીજી કોઈ વ્યકિતના કબજામાં હોવી જરૂરી છે. આપેલ તમામ ચોરીના ભયનું તત્વ હોતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક પરીક્ષામાં પાસ થવા 40% ગુણ જોઈએ. એક વિદ્યાર્થીએ 200 ગુણ મેળવવા છતાં તે 10 ગુણથી નાપાસ થયો. તો પરીક્ષામાં વધુમાં વધુ કેટલા ગુણ મેળવી શકાય ? 420 525 502 530 420 525 502 530 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. સાપરાધ માનવવધમાં ગુનાઇત ઇરાદો ન હોય તો સજા કરવામાં આવતી નથી. ખુન ન ગણાય તેવો સાપરાધ માનવવધનો ગુનો બની શકે છે. ખૂનના ગુનાના કોઇ અપવાદો નથી. સાપરાધ માનવવઘ અને ખૂન વચ્ચે કોઇ તફાવત નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP