ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મકરસંક્રાંતિનો અર્થ શું છે ?

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન
ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ
સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP