ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ?

ન્યૂનતાવાચક
કર્તુંવાચક
લઘુતાવાચક
સ્વામિત્વવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો.

કોઈ સારા માણસને પૂછો
એ તમને પત્ર લખશે
ઝાડ પરથી પક્ષી ઊડી ગયું
પહેલાં તમે એની સાથે બોલતા નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP