ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ? ઢોલો મારા મલકનો ગુણસુંદરીનો ઘરસંસાર લીલૂડી ધરતી મનોરમા ઢોલો મારા મલકનો ગુણસુંદરીનો ઘરસંસાર લીલૂડી ધરતી મનોરમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? દયારામ નરસિંહ શામળ મીરાં દયારામ નરસિંહ શામળ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભસ્મકંકણ ભગ્નપાદુકા ભગવાન કૌટિલ્ય વેરની વસુલાત ભસ્મકંકણ ભગ્નપાદુકા ભગવાન કૌટિલ્ય વેરની વસુલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? ઓખાહરણ સુદામાચરિત્ર નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ સુદામાચરિત્ર નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના સોરઠ સંતવાણી માણસાઈના દીવા સિંધુડો યુગવંદના સોરઠ સંતવાણી માણસાઈના દીવા સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. અનુભવબિંદુ સુભદ્રાહરણ મદનમોહના પિંગળ પ્રવેશ અનુભવબિંદુ સુભદ્રાહરણ મદનમોહના પિંગળ પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP