ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે.
શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે.
આપેલ તમામ
મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ?

રણમલ - જામનગર
સુરસાગર - વડોદરા
શર્મિષ્ઠા - વડનગર
હમીરસર - અંજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે ?

લેડી વિલ્સન મ્યુઝિયમ
આદિવાસી લોકકલા સંગ્રહાલય
રજની પરીખ મ્યુઝિયમ
આદિવાસી નૃવંશ વિદ્યા મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP