ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચાડિયા મેળાનું આયોજન કયાં થાય છે ? ભરૂચ અને વડોદરા વડોદરા ભરૂચ દાહોદ ભરૂચ અને વડોદરા વડોદરા ભરૂચ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ? કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'વેશ' સાથે કોનું નામ સંકળાયેલું છે ? ડૉ.નરેશ વેદ ડૉ.બળવંત જાની જયશંકર સુંદરી અસાઈત ડૉ.નરેશ વેદ ડૉ.બળવંત જાની જયશંકર સુંદરી અસાઈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ? વાસુદેવ સ્માર્ત કાંતિભાઈ પરમાર છગનભાઈ જાદવ ખોડીદાસ પરમાર વાસુદેવ સ્માર્ત કાંતિભાઈ પરમાર છગનભાઈ જાદવ ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ? પઢાર ઘેરીયા આપેલ તમામ ઝુમર પઢાર ઘેરીયા આપેલ તમામ ઝુમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP