ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોટા ઘૂઘરાવાળા વાદ્યને શું કહેવાય ? પાવરી ડોબરુ રમઝોળ તાડ્યું પાવરી ડોબરુ રમઝોળ તાડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છ ભીંતચિત્ર કહેવાય ___ છે. અસુરબનીપાલ અસુરની સીરપાલ મેનેસ કામણગારી અસુરબનીપાલ અસુરની સીરપાલ મેનેસ કામણગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ' ની સ્થાપના કોણે કરેલ છે ? સોનલ માનસિંગ કુમુદિની લાખિયા મૃણાલીની સારાભાઈ મલ્લિકા સારાભાઈ સોનલ માનસિંગ કુમુદિની લાખિયા મૃણાલીની સારાભાઈ મલ્લિકા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ....... અવિનાશ વ્યાસ મૃણાલિની સારાભાઇ જયશંકર 'સુંદરી' જશવંત ઠાકર અવિનાશ વ્યાસ મૃણાલિની સારાભાઇ જયશંકર 'સુંદરી' જશવંત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. આપેલ તમામ મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. આપેલ તમામ મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? અખો અસાઈત મીરાંબાઇ નરસિંહ મહેતા અખો અસાઈત મીરાંબાઇ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP