ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આખ્યાન પરંપરા અને માણવાદનની પરંપરાને જાળવી રાખનાર કોણ છે ?

ધનરાજ સુખડિયા
ભાર્ગવદાસ શુક્લા
રાઘવાનંદ
ધાર્મિકલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ?

કવિ નર્મદ
દલપતરામ
મગનભાઈ પટેલ
એલેક્ઝાન્ડર ફાર્બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે ?

તળપદા સ્થાપત્ય
નાગર શૈલી
ગોથિક શૈલી
ઈરાની શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

ફાગણ માસમાં
પાક તૈયાર થાય ત્યારે
શિયાળામાં
વરસાદના મોસમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP