ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ' ની સ્થાપના કોણે કરેલ છે ?

મલ્લિકા સારાભાઈ
સોનલ માનસિંગ
કુમુદિની લાખિયા
મૃણાલીની સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ?

ભવનાથનો મેળો
તરણેતરનો મેળો
વૌઠાનો મેળો
શામળાજીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

વૌઠા, અમદાવાદ
અંબાજી, બનાસકાંઠા
સાગબારા, નર્મદા
ગુણભાખરી, સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP