ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક વ્યતિરેક શબ્દાનુપ્રાસ અનન્વય રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દુલા ભાયા કાગ દાસી જીવણ ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દુલા ભાયા કાગ દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૌરીશંકર ગોવર્ધનરામ જોષીનો વાર્તાસંગ્રહ ‘તણખાં' કેટલા મંડળમાં વિભાજિત છે ? ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભીમદેવ સોલંકી' પાત્ર કઈ નવલકથાનું છે ? પાટણની પ્રભુતા ચૌલા દેવી વેવિશાળ પૃથ્વીવલ્લભ પાટણની પ્રભુતા ચૌલા દેવી વેવિશાળ પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? નર્મદ દલપતરામ ગોવર્ધનરામ પ્રેમાનંદ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP