ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

મદનમોહના
સિંહાસન બત્રીસી
ચંદ્ર ચંદ્રાવતી
સુડા બહોતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

વિષ્ણુગુપ્ત
યશોદામા બીજો
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

સુરેશ દલાલ
હરિન્દ્ર દવે
જયંત પાઠક
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP