ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ?

સર્વનામ
વિશેષણ
કૃદંત
ક્રિયાવિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આખી સીમ ભરીભરી ઘુઘવતો શો મોલ મારો વધેલ !' -છંદ ઓળખો.

શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ઘરા
ઝૂલણા
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

ધીરજથી કામ સારું થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
થોડું થોડું કરતા મોટું કામ થાય.
કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP