ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? ક.મા. મુનશી વીર નર્મદ કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી ક.મા. મુનશી વીર નર્મદ કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? સલ્તનત ચાવડા મરાઠા મુઘલ સલ્તનત ચાવડા મરાઠા મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી ? ઔરંગઝેબ દારા શિકોહ મુરાદ બક્ષ આપેલ તમામ ઔરંગઝેબ દારા શિકોહ મુરાદ બક્ષ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ સર જહોન માર્શલ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત માધોસ્વરૂપ વત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ? ચીમનભાઈ પટેલ કર્ણ યુધિષ્ઠિર આપેલ માંથી કોઈ નહીં ચીમનભાઈ પટેલ કર્ણ યુધિષ્ઠિર આપેલ માંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP